ફોન નંબર

શ્રી પ્રકાશભાઈ એચ .શાહ +918460370378

શ્રી ઓમપ્રકાશ ડી. વોરા +918780144705

ઈમેલ

odvoraosr@gmail.com

ગેલેરી

ઉપપ્રમુખ શ્રી ઓમપ્રકાશવૉરા દ્વારા લિખિત પુસ્તક 'પણ કહે ડાળીને'નું વિમોચન.તા.૩૧.૦૭.૨૫.
સંસ્થાના વર્તમાન હોદ્દેદારો અને કારોબારી સભ્યો.
ગેટ ટૂગેધર અને જન્મદિન ઉજવણી ૩૦.૯.૨૫નો પ્રખ્યાત દૈનિક ગુજરાત સમાચાર માં પ્રસિદ્ધ થયેલ સચિત્ર અહેવાલ.
તા.૩૧.૧૦.૨૫ના રોજ થયેલ સ્થાપના દિન ઉજવણીનો પ્રખ્યાત દૈનિક સંદેશમાં પ્રસિદ્ધ થયેલ સચિત્ર અહેવાલ.
આપણા કારોબારી સભ્ય અને તસ્વીરકાર શ્રી રમેશભાઈ ગજ્જર શ્રીમતી રીટાબેન પટેલ કોર્પોરેટર મેડમ અને શ્રી પરિહાર સાહેબ સાથે.
તા.૫.૧૨.૨૫ના રોજ મંત્રીશ્રી શ્રી પ્રવીણભાઈ લંગલિયાના જન્મદિનની ઉજવણી , સદસ્યોની વિશાળ હાજરી મધ્યે.
૧૫.૦૮.૨૫ના સ્વાતંત્ર્યદિને પ્રમુખશ્રી શ્રી પ્રકાશભાઈ શાહ દ્વારા ધ્વજવંદન સદસ્યોની વિશાળ હાજરી મધ્યે.

સંસ્થા સંદેશ.

કચ્છ પ્રવાસ -કોટેશ્વરમાં મંદિરના સોપાનોપર સમૂહ તસ્વીર. 

સંસ્થાની વિશિષ્ટ સેવાઓ બદલ શ્રી રાજેન્દ્રભાઇ રાવલ -સહ મંત્રીશ્રી નું મુખ્ય દાતા શ્રી દેવેનભાઇ પટેલ દ્વારા બહુમાન.

દીપાવલી પછીના સ્નેહ સંમેલન અને નવેમ્બર માસના 

જન્મદિનની ઉજવણી શ્રી અરુણસિંગ રાજપૂત સાહેબ ની

 ઉપસ્થિતિમાં -તા.૨૩.૧૧.૨૩. 

 
 

સંસ્થાની વિશિષ્ટ સેવાઓ બદલ શ્રી પ્રવીણભાઈ લંગાળિયા -મંત્રીશ્રી નું ઉપપ્રમુખ શ્રી  ઓમપ્રકાશ વોરા દ્વારા બહુમાન.

સંસ્થા ખાતે તા.૩૧.૧૨.૨૩ના રોજ શ્રી 

અનિલભાઈ કારુલકર અને મંત્રીશ્રી પ્રવી

ણભાઈ લંગાળિયાની ૫૦મી એનિવર્સરીની ઉજવણી .

Birthday Celebration 2023

સંસ્થા ખાતે સાફલ્ય હોસ્પિટલ ચાંદખેડા ના સહકારથી મેડિકલ કેમ્પ તા.૪.૨ .૨૪.

સંસ્થાના ૧૮માં સ્થાપનાદિન ૧૯.૧૦.૨૩ 

ના રોજ મુખ્ય મહેમાન શ્રી અરૂણસિંહ 

રાજપુતનું સંબોધન.

૧૮માં સ્થાપનદીને ઉપસ્થિત મહાનુભાવો  

૧ શ્રી પ્રવીણભાઈ લંગાળિયા -મંત્રીશ્રી , ૨ શ્રી ઓમપ્રકાશ વોરા -ઉપપ્રમુખશ્રી , ૩ શ્રી વેનભાઈ પટેલ – નામાંકિત બિલ્ડર અને પ્રસંગ

ના મુખ્ય દાતાશ્રી , ૪ શ્રી અરૂણસિંહ 

રાજપુત , મુખ્ય મહેમાનશ્રી અને મ્યુ

નિસિપલ કાઉન્સિલરશ્રી ચાંદખેડા વો

ર્ડ , ૫ અતિથિ વિશેષ  શ્રી રાજેન્દ્રસિં

હજી પરિહાર સાહેબ –

નિવૃત્ત જનરલ મેનેજર ઓ .એન.જી.

સી.૬ અતિથિ વિશેષ શ્રી ઓમ જાડે

જા -ડિવિઝનલ ફાયર ઓફિસર –

અમદાવાદ.૭ અતિથિ વિશેષ શ્રી સ્વ

સ્તિક જાડેજા–ડિવિઝનલ ફાયર ઓફિસર -અમદાવાદ. 

૧૮માં સ્થાપનદીને અમદાવાદના વિશિ

ષ્ટ સ્થળોની માહિતી આપવાની અનો

ખી પ્રવૃત્તિ કરનાર સભ્યશ્રી દિપકભાઈ 

નાગદાનું શ્રી સ્વસ્તિક જાડેજા -ડિવિઝનલ ફાયર ઓફિસર અમદાવાદ.  દ્વારા સન્માન.

 સંસ્થા દ્વારા તા .૨૭.૧૨.૨3 થી ૨૯.૧૨.23 દરમિયાન યોજાયેલ કચ્છના ત્રિદિવસીય પ્રવાસનો ગુજરાત સમાચાર તથા દિવ્યભાસ્કર દૈનિકમાં પ્રગટ થયેલ સચિત્ર અહેવાલ .

જન્મદિન ઉજવણી ઓગસ્ટ.૨૩. 

માસ ડિસેમ્બર 24ની જન્મદિનની ઉજવણી અને શ્રી અનિલભાઈ કારુલકર તથા શ્રી પ્રવીણભાઈ લંગાળિયાની ૫૦મી એનિવર્સરીની ઉજવણી.

વિજયી વિશ્વ ત્રિરંગા

ફ્લેગ હોસ્ટિંગ  શ્રી પ્રકાશ ભાઈ શાહ દ્વારા 

સ્વર્ગસ્થ શ્રી બિપીનભાઈ જાડેજા દ્વારા સંસ્થાની રોજિંદી પ્રાર્થનાનું ગાન.

સ્વાતંત્ર્ય દિને ધ્વજારોહણ -શ્રી પ્રકાશભાઈ શાહ,પ્રમુખશ્રી દ્વારા

જન્માષ્ટમી ની ઉજવણી -૭.૦૯.૨૩.

નવી કારોબારીની મિટિંગ.

જૂની કારોબારીની અંતિમ મિટિંગ

જન્મદિન ઉજવણી-૩૦.૦૯.૨૩

 Last meeting of present Karobaari.

 Last meeting of present Karobaari 

Annual General meeting dt..31.05.23

Yoga Day observed on 21.06.23.

પાવાગઢ અને ડાકોર પ્રવાસ, તા 10.4.23.

તા .૩૦.૩.૨૩ રામનવમી ના રોજ ગાયત્રી  યજ્ઞ .

૭.૪.૨૩ ના રોજ હનુમાન જન્મ મહોત્સવ પ્રસંગે સુંદરકાંડ 

જુસ્ટિસ ઓન ટ્રાયલ  સંસ્થા દ્વરા મંડળ ખાતે  કાયદાકીય માર્ગદર્શન  માટે આયોજિત કાર્યક્રમનો ગુજરાત સમાચાર દૈનિકમાં આવેલ સચિત્ર અહેવાલ .

 જન્મદિન ઉજવણી -શ્રી પ્રકાશભાઈ શાહ-મંત્રીશ્રી ,પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા અને ઉપપ્રમુખશ્રી ઓમપ્રકાશ વોરા સાથે

 દિવ્ય.જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા ચેત્રી નવવર્ષ નિમિત્તે સત્સંગ .

રંગોત્સવની ઉજવણી. 

રંગોત્સવની ઉજવણી. 

પંચ જ્યોતિર્લિંગ બાઇક યાત્રિ જયવીરભાઈ વેદાંતનું સ્વાગત.

ઉપપ્રમુખ શ્રી ઓમપ્રકાશ વોરા દ્વારા લિખિત કાવ્ય સંગ્રહ ‘ તરતા રહ્યાં તરણાં’ નું સંસ્થા ખાતે વિમોચન.તા. 31.1.23.

ઉપપ્રમુખ શ્રી ઓમપ્રકાશ વોરા દ્વારા લિખિત કાવ્ય સંગ્રહ ‘ તરતા રહ્યાં તરણાં’ નું સંસ્થા ખાતે વિમોચન.તા. 31.1.23.

તા.૨૭ .૧૨.૨૨ અંબાજી અને ઉમિયા ધામ ઉંઝા ના ધાર્મિક પ્રવાસ સારવાર.

તા.૨૭ .૧૨.૨૨ અંબાજી અને ઉમિયા ધામ ઉંઝા ના ધાર્મિક પ્રવાસ સારવાર.

તા.૨૭ .૧૨.૨૨ અંબાજી અને ઉમિયા ધામ ઉંઝા ના ધાર્મિક પ્રવાસ સારવાર.

તા.5.12.22 મંડળના સદસ્યો દ્વારા ઉલટભેર મતદાન.

1પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા ડોક્ટર એ.ટી.લેઉવા -ડીન એસ.એમ.એસ. હોસ્પિટલ સાથે .

ઉપપ્રમુખશ્રી ઓ.ડી.વોરાદ્વારા મ્યુ. કાઉન્સિલર અને દંડક  સાશક પક્ષ   અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું અભિવાદન

શ્રી એ.ટી.લેઉવા સાહેબ શ્રી ઉપાધ્યાયભાઈને શાલ ઓઢાડતાં

મ્યુનિ.કાઉન્સિલર શ્રી રાકેશ બ્રમ્હભટ્ટ સાહેબ શ્રી     બાબુલાલ શર્માજી ને શાલ ઓઢાડતાં

 

મંત્રીશ્રી પ્રકાશભાઈ શાહ મ્યુનિ.કાઉન્સિલર શ્રી રાકેશભાઈ  બ્રહ્મભટ્ટ નું અભિવાદન કરતા

દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સાધ્વીશ્રીઓ   મ્યુ,કાઉન્સિલર શ્રીમતી રીટાબેન પટેલનું સન્માન કરતા

દીપાવલી સ્નેહ સંમેલનમાં પ્રમુખશ્રી દ્વારા સંબોધન

ભોજન સેવા .

દીપાવલી સ્નેહ સંમેલનમાં સભ્યશ્રીઓ ની હાજરી

સંસ્થાનું ભવન-રોડ સાઇડથી .

ઝુંપડાવાસીઓ માટે દિવાળીમાં મીઠાઈ પેકેટનું વિતરણ .

સંસ્થાના એકટીવીટી પરિસરમાં મહેમાનોના પગલાં .

વર્તમાન રાજ્યસભા સાંસદ અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને ઉપાધ્યક્ષ આયોજન પંચ ગુજરાત રાજ્ય,માનનીય શ્રી નરહરિભાઈ અમીન સાહેબ સંસ્થાના તેમનાજ દ્વારા રીનોવેશન કરાવાયેલા ભવનનું ઉદ્ઘાટન કરતા.

ઉ.પ્ર .શ્રી ઓમપ્રકાશ વોરા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે.

પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા દ્વારા સ્વતંત્રતા દિવસે ઉદબોધન .

ઉપપ્રમુખ શ્રી રાધેશ્યા અગ્રવાલજી ઓ.એન.જી.સી.ના નિવૃત્ત જનરલ મેનેજર શ્રી રાજેન્દ્રસિંહજી પરિહાર સાહેબનું અભિવાદન કરતા.

સહમંત્રીશ્રી શ્રી પ્રવીણભાઈ લંગાળિયા આભાર વિધિ કરતા.

સહમંત્રશ્રી અને સંસ્થાના શ્રેષ્ઠ એન્કર શ્રી રાજેન્દ્રભાઇ રાવલ લાક્ષણિક મુદ્રામાં .

સહમંત્રીશ્રી શ્રી રામકુમાર વર્માજી – પ્રવાસનો આનંદ.

કેશિયર શ્રી ભીખાભાઇ પરમાર સામાજિક કાર્યકર શ્રી રાજુભાઈનું અભિવાદન કરતા.

પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા ,કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ રાવત સાથે.

કારોબારી સભ્ય શ્રી છનાભાઈ પરમાર લાક્ષણિક મુદ્રામાં .

સ્વ.શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ ,કારોબારી સભ્ય શ્રી નટવરલાલ કાપડિયાને જન્મદિન ની શુભકામનાઓ આપતા

 ઉપ પ્ર .શ્રી ઓમપ્રકાશ વોરા કારોબારી સભ્ય શ્રી ભાઈલાલભાઈ   સોનીને ઇનામ વિતરણ કરતા.

કારોબારી સભ્યશ્રી કે.એસ. સાધુરામાણી  સંસ્થાના શતાયુ સભ્યશ્રી જાદવજીભાઈ શ્રીમાળીને અભિનંદન  આપતા.

મ્યુનિ.કાઉન્સિલર શ્રીમતી કલ્પનાબેન વૈદ્યં કારોબારી સભ્ય શ્રી કાશીરામભાઇ શ્રીમાળી નું અભિવાદન ઝીલતા.

કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ ગજ્જર ભાગવત કથા પ્રસંગે .

પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા ચાંદખેડાના મ્યુનિ.કાઉન્સિલરશ્રી અને દંડક સત્તાપક્ષ શ્રી અરૂણસિંહ રાજપૂત સાહેબ સાથે સ્થાપના દિન પ્રસંગે.

માનનીય ધારાસભ્યશ્રી શ્રી શંભુજી ઠાકોર સ્થાપના દિન પ્રસંગે. ઉદબોધન કરતા.

ચાંદખેડાના મ્યુનિ.કાઉન્સિલરશ્રી અને દંડક સત્તાપક્ષ શ્રી અરૂણસિંહ રાજપૂત સાહેબ ઉદબોધન કરતા.

અમારા સંગીતકારો શ્રી જેસીંગભાઇ મોટવાલ ,શ્રી પ્રવીણભાઈ લંગળિયા અને સ્વ.શ્રી કનુભાઈ ઓઝા , સહમંત્રી શ્રી રાજેન્દ્રભાઇ રાવલ સાથે.

પૂર્વપ્રમુખ શ્રી જે.એલ.સીંગ સાહેબ ,તત્કાલીન પ્રમુખશ્રી ઓમપ્રકાશ વોરા સાથે

ઉ.પ્ર .શ્રી ઓમપ્રકાશ વોરા સંસ્થાના સૌથી વયોવૃદ્ધ સદસ્ય શ્રી જાદવજીભાઈ શ્રીમાળીનું અભિવાદન કરતા.

ઉ.પ્ર .શ્રી ઓમપ્રકાશ વોરા શ્રી અરૂણસિંહ રાજપૂત સાહેબનું અભિવાદન કરતા .

પ્રમુખશ્રી બંને ,ઉપપ્રમુખશ્રીઓ , શ્રી અરૂણસિંહ રાજપૂત સાહેબ, શ્રીમતી કલ્પનાબેન વૈદ્ય શ્રી રાજેન્દ્રસિંહજી પરિહાર સાહેબ સાથે સ્થાપના દિન પ્રસંગે.

ગાંધી આશ્રમ છાત્રાલયમાં બાળકોને ચોપડા વિતરણ.

રાણકી વાવ-પાટણની મુલાકાત પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા ,ઉપપ્રમુખશ્રીઓ શ્રી રાધેશ્યામ અગ્રવાલ અને ઓમપ્રકાશ વોરા ,શ્રી પ્રહલાદભાઈ રાવત સાથે.

હોળીના રંગ-સ્વ.શ્રી જયદેવ દાદા,મંત્રીશ્રી પ્રકાશભાઈ શાહ ,કેશિયર શ્રી ભીખાભાઇ પરમાર અને ઉ.પ્ર .શ્રી વોરાજી.

પ્રતિભાવાન બાળકોને સ્કૂલ કીટનું વિતરણ ઉ.પ્ર.ઓમપ્રકાશ વોરા દ્વારા.

સંસ્થાના આંગણે વૈદિક હવન.

 સુંદરકાંડ પાઠ શ્રી કનુભાઈ બરોટ દ્વારા.

સંસ્થાના એકટીવીટી પરિસરમાં સભ્યશ્રીઓ નો સમુદાય

સહમંત્રીશ્રી શ્રી રામકુમાર વર્માજી શ્રી રાજેન્દ્રસિંહજી પરિહાર સાહેબનું અભિવાદન કરતા.

પ્રમુખશ્રી દ્વારા ઇનામ વિતરણ સભ્ય શ્રી બાબુભાઇ લેઉઆને.

ઓ.એન.જી.સી.ના મેનેજીંગ ડિરેક્ટર (અમદાવાદ) શ્રી બાસુ સાહેબ પ્રમુખશ્રી અને બંને ઉપ્રમુખશ્રીઓ સાથે.

શ્રી અરૂણસિંહ રાજપૂત સાહેબ મંત્રી શ્રી પ્રકાશભાઈ શાહને શાલ ઓઢાડી અભિનંદન આપતા.

કોરોના કાળમાં પણ ધ્વજ વંદન માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિતસદસ્યગણ.

મ્યુનિ.કાઉન્સિલરશ્રી અને દંડક સત્તાપક્ષ શ્રી અરૂણસિંહ રાજપૂત સાહેબ પ્રમુખશ્રી, કારોબારી સભ્યો અને અન્ય સભ્યો સાથે .

વાઘ બકરી ચા ના ચેરમેન શ્રી સ્કૂલ કિટ નું વિતરણ.

 સંસ્થાના વાયોવ્રધ્ધ યુવાન શ્રી શાંતિભાઈ મોદી(૯૪ વર્ષ) સંસ્થાના સભ્ય અને ભાગવત કથાકાર સ્વ.શ્રી જયદેવદાદા સાથે.

નર્મદા કિનારે ઝાડેશ્વર ધામનો પ્રવાસ .

પ્રવાસનો આનંદ ,પરિવારજનો સાથે .

સંસ્થાના વરિષ્ષ્ટ સભ્ય શ્રી રામજીકાકા અનોખા અંદાજમાં

સંસ્થાના વરિષ્ષ્ટ સભ્ય શ્રી મનસુખભાઇ રાઠોડ અનોખા અંદાજમાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે.

પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા ,ઉપ પ્રમુખશ્રી ઓમપ્રકાશ વોરા અને મંત્રીશ્રી પ્રકાશભાઈ શાહ.

ફાગોત્સવની ઉજવણી .

પ્રમુખશ્રી બિપીનભાઈ જાડેજા પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉ.પ્ર. શ્રી ઓમપ્રકાશ વોરા સાથે 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત.

ઓ.એન.જી.સી.ના નિવૃત્ત જનરલ મેનેજર શ્રી રાજેન્દ્રસિંહજી પરિહાર સાહેબનું ઉદબોધન

સંસ્થાના ભવન ખાતે મુકાયેલ નવીન બોર્ડ નીચે .

 નંદોત્સવની ઉજવણી-ભાગવત કથામાં .

જન્મદિન ઉજવણી-પૂર્વ કારોબારી સભ્યશ્રી ડાહયાભાઇ સુથાર .

ઇન્ટરનલ ઓડિટર શ્રી સુરેશભાઈ મનકાની સંસ્થાના વાયોવ્રધ્ધ સભ્ય શ્રી શાંતિલાલ મોદી સાથે .

બસ પ્રવાસ નાના પોઇચા -બહેનો.

  બસ પ્રવાસ નાના પોઇચા -ભાઈઓ .

જન્માષ્ટમીની ઉજવણીઉપપ્રમુખશ્રી ઓમપ્રકાશ વોરા તેમના ધર્મપત્ની સાથે .

સેવાનું સન્માન- ભાગવત કથા.

મહિલા ભજન -આનંદનો ગરબો

ભોજન સમારંભ -૩૦-૯.૨૨ -જન્મદિન ઉજવણી .

સન્માન શ્રી અલ્પેશભાઈ પટેલનું -સંસ્થાને નવા ટી.વી.ના દાતા

ભોજન સમારંભ -૩૦-૯.૨૨ -જન્મદિન ઉજવણી .

‘આવકનો સ્તોત્ર’

સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૩૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
સંસ્થાની આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર અને સંતોષજનક છે, પરંતુ એટલી સારી નથી કે સંસ્થાના ભવનમાં જરૂરી મોટા ફેરફારો હાથ ધરી શકે , કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણની બીજી યોજનાઓ હાથ ધરી શકે.આ માટે સંસ્થા સભ્યો અને સમાજ તથા શુભેચ્છકો તરફથી ઉદાર ફાળાની આશા રાખે છે.

સિનિયર સીટીઝન વિકાસ મંડળ ચાંદખેડા માં આપનું સ્વાગત છે.

સંસ્થામાં જોડાવા અથવા તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સભ્યપદ ફરજિયાત નથી. કોઈપણ વરિષ્ઠ નાગરિક સંસ્થામાં જોડાવા અને તેનો લાભ લેવા માટે મુક્ત છે. હાલમાં સંસ્થાના પરિસરની ક્ષમતાને આધીન વાર્ષિક ૧૨૫ સભ્યોની મહત્તમ સદસ્યતા રાખવામાં આવી છે, જો સુવિધાઓ વધારવામાં આવે તો તેમાં વધારો થઈ શકે છે. (તા. 31.08.23) સભ્યોના નામ નીચે મુજબ છે.